તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર માં રવિવારના રોજ કોરોના પોઝેટીવ દર્દી વધુ 6 મળી આવ્યા હતા જેમાં રામેશ્વર સોસાયટી ખાતે 1, અંબિકાનગર સજોદ ખાતે 1, નર્મદા ટાવર ઓએનજીસી ખાતે -1, રામેશ્વર સોસાયટી જીઆઇડીસી ખાતે 1 , ઓએનજીસી ટાઉનશીપ ખાતે 1, અને વેલક્મ નગર ખાતે 1 કોરોના પોઝેટીવ દર્દી નોંધાયા છે. જેમને કોવિદ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વર માં 48 કોરોના દર્દી સારવાર હેઠળ છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.