તાલુકાના મુલોજમાં આદિવાસી સમાજના અગ્રણીનું અવસાન થતાં તેમની અંતિમ ક્રિયા કરવા માટે સમાજના અને અને કામના લોકોને ગામની સીમમાં આવેલા બેલડીયા તળાવમાં છાતીસમા પાણીમાંથી પસાર થઈને અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી.
ડાઘુઓને તળાવ વચ્ચે આવેલા સ્મશાનની જગ્યા સુધી લાકડા પહોંચાડવા માટે છાતી સમા પાણીમાં ઉભા રહીને અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર થવું પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.