તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાદરણ ગામે વણકર વાસમાં આવેલી સર્વે નં 584ની 7 -8 ગુંઠાવાળી ખેતીલાયક જમીન અંબાલાલ સોમાભાઇ પરિવારની સંયુકત માલિર છે.જેમાં તેઓનો પુત્ર નામે જશભાઇ અંબાલાલ બીન સોમાભાઇના નામથી આંબેડકટર આવાસ સહાય મંજૂર થયેલી હતી. જેમાં પ્રથમ હપ્તા માટે તેઓએ લીંટલ લેવલ સુધી કામ પૂર્ણ કરેલ છે. જો કે 9 ઓકટોબર 2020ના રોજ ટીડીઓ તથા મદદનીસ ઇજનેર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતાં 584 વાળી જગ્યામાં જશભાઇ અંબાલાલે જિલ્લા પંચાયતની સ્વભંડોળ ગ્રાન્ટ મંજૂર કરાવી જેટપંપ આંબેડકર આવાસ યોજનામાં મુકાવી દીધો છે.
જેટપંપની માટે ભાદરમના વણકરવાસમાં અંબાલાલના ઘર પાસે 1 લાખની ગ્રાન્ટ ંથી આંબેડકર આવાસ યોજનામાં પંપ મુકાવેલ હોવા ઉપરાંત અજરદાર તાલુકા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ હોવા છતાં બંબે ગ્રાન્ટનો દૂરૂઉપયોગ કર્યો હોવાની તલાટી કમ મંત્રીએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં આક્ષેપ કરાયો હતો. તેઓના પિતાના બે મકાન છે. જેતે સમયે 6 જુલાઇ-2018ની ગ્રામ પંચયાતની કારોબારી સભાના ઠરાવ નં 137(26) થી ઠરાવ કરાવી અરજદારે સર્વે નં 584માં મકાન ધરાવે છે.
તેથી અરજીમાં ઉલ્લેખ કરીને પંચાયતને ગેરમાર્ગે દોરી આંબેડકર આવાસ યોજના તથા ગ્રાન્ટનો દૂરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ અંગે તપાસ હાથ ધરાતા જશભાઇએ મંજુર થયેલ આવાસમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટમાંથી પાણી માટે મંજૂર થયેલ બોર બનાવેલ છે. તલાટીની રજૂઆતના પગલે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા આવાસ યોજનાો લાભ રદ કરીને નાંણા વસુલાત કરવાનો હુકમ કર્યો છે
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.