ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉત્તરાયણના દિવસે તેમજ તેના અગાઉના અને પછીના દિવસો દરમિયાન ચરોતરવાસી પતંગ રસિકો પતંગ ચગાવવાનો આનંદ માણવાની સાથે તેનો ઉત્સાહ અને ઉમંગભેર લ્હાવો માણી રહ્યા છે. ત્યારે ચરોતરવાસી પતંગ રસિકોને ગગનમાં વિહરતા નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય અને તેઓનો જીવ બચે તે રીતે પતંગ ચગાવવાનો આનંદ માણવાની જિલ્લાગ કલેકટર ડી. એસ. ગઢવીએ સંવેદનાસભર અપીલ કરી છે. વધુમાં પતંગ રસિકોને પતંગ ચગાવતી વખતે વૃક્ષો અને ઇલેકટ્રીક થાંભલાઓથી પણ દૂર રહેવા તેમજ માનવતાની દ્રષ્ટિાએ ફટાકડા ન ફોડવા અને પર્યાવરણનું જતન કરવા પણ અપીલ કરી છે. તેમણે સંબંધિત તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવા પણ સુચવ્યું હતું.
કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તુરતજ સારવાર મળી રહે અને તેઓનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લાતમાં કરવામાં આયોજનની જિલ્લાઓ કલેકટર ડી.એસ.ગઢવીએ તેમના અધ્યતક્ષસ્થાને મળેલ બેઠકમાં સમીક્ષા કરી હતી.બેઠકમાં તમામ સરકારી પશુ ચિકિત્સ કો,વન વિભાગના કર્મીઓ અને સેવાભાવી સંસ્થાયના પ્રતિનિધિઓ, યુવક મંડળો દ્વારા કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરી સારવારના અભાવે કોઇપણ પક્ષીનું મૃત્યુલ ન થાય તેની ખાસ તકેદારી રાખવા સુચવ્યું હતું.
તેઓએ ચરોતરવાસીઓને ખાસ અપીલ કરી જયારે પક્ષીઓનો ગગનમાં વિહરવાનો સમય હોય ત્યાકરે અને ખાસ કરીને સવારના 9-00 (નવ) વાગ્યા પહેલાં અને સાંજના પાંચ વાગ્યા્ પછી પતંગ ન ચગાવીને અબોલ પક્ષીઓના જીવ બચાવવાની આ મુહિમમાં સહભાગી બની પતંગ રસિકો પોતાની નૈતિક ફરજ અને જવાબદારી અદા કરશે તેવી પણ આશા વ્યયકત કરી હતી. તેમણે વધુમાં ચરોતરવાસીઓને ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરવા પણ અપીલ કરી છે. વધુમાં પતંગ રસિકોને પતંગ ચગાવતી વખતે વૃક્ષો અને ઇલેકટ્રીક થાંભલાઓથી પણ દૂર રહેવા તેમજ માનવતાની દ્રષ્ટિાએ ફટાકડા ન ફોડવા અને પર્યાવરણનું જતન કરવા પણ અપીલ કરી છે. તેમણે સંબંધિત તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવા પણ સુચવ્યું હતું.
તેઓએ ચરોતરવાસીઓને ખાસ અપીલ કરી જયારે પક્ષીઓનો ગગનમાં વિહરવાનો સમય હોય ત્યાકરે અને ખાસ કરીને સવારના 9-00 (નવ) વાગ્યા પહેલાં અને સાંજના પાંચ વાગ્યા્ પછી પતંગ ન ચગાવીને અબોલ પક્ષીઓના જીવ બચાવવાની આ મુહિમમાં સહભાગી બની પતંગ રસિકો પોતાની નૈતિક ફરજ અને જવાબદારી અદા કરશે તેવી પણ આશા વ્યયકત કરી હતી. તેમણે વધુમાં ચરોતરવાસીઓને ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરવા પણ અપીલ કરી છે. વધુમાં પતંગ રસિકોને પતંગ ચગાવતી વખતે વૃક્ષો અને ઇલેકટ્રીક થાંભલાઓથી પણ દૂર રહેવા તેમજ માનવતાની દ્રષ્ટિાએ ફટાકડા ન ફોડવા અને પર્યાવરણનું જતન કરવા પણ અપીલ કરી છે. તેમણે સંબંધિત તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવા પણ સુચવ્યું હતું.
ગગનમાં વિહરતા પક્ષીઓ પતંગની દોરોથી ઘાયલ થતા હોય છે અને ઘણીવાર ઇજા થવાથી મૃત્યુચ પામતાં હોય છે તેમ જણાવી આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે જિલ્લા ના પશુ ચિકિત્સશકો, વન વિભાગના અધિકારીઓની સાથે સેવાભાવી સંસ્થા ઓ આ અભિયાનમાં જોડાઇ છે ત્યાવરે જિલ્લાના પ્રજાજનોને આજુબાજુમાં કે કોઇપણ જગ્યાએ ઘાયલ પક્ષી નજરે પડે તો હેલ્પ્ લાઇન નં.1962 કે મુખ્ય મંત્રી માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જીવો, જીવવા દો અને જીવાડોની જીવદયા ભાવના સાથે વોટસઅપ નં.8320002000 ઉપર કરૂણા (Karuna) મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લા૨વાર પક્ષી સારવાર કેન્દ્રrની માહિતી મળી રહેશે તો તેની ઉપર સંપર્ક કરી અબોલ પક્ષીઓના જીવ બચાવવાની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.વળી ચરોતરવાસીઓને ગગનમાં વિહરતા અબોલ નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય તે રીતે પતંગ ચગાવવા સંકલ્પબધ્ધ થવા પણ જણાવ્યું છે.
બેઠકમાં આણંદના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નમ્રતાબેન ઇટાલિયન વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા ઘડી કાઢવામાં આવેલ આયોજનની રૂપરેખા આપી હતી. તેમણે અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે, ત્યારે આવો આપણે અબોલ જીવોની ચિંતા કરી સરકારની આ મુહિમમાં સામેલ થઇ નિર્દોષ અને અબોલ પક્ષીઓના જીવની ચિંતા કરીએ અને તેઓના અમૂલ્ય જીવનને બચાવીએ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, પ્રાંત અધિકારી ખંભાત, વન વિભાગના ચિકિત્સશકો, અધિકારીઓ, પોલીસ વિભાગ, એમ.જી.વી.સી.એલ., અને સંબંધિત વિભાગના અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાવઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.