આણંદ જિલ્લામાં બુધવાર રાત્રે કમૌસમી માવઠું 8 તાલુકામાં થયું છે. જેમાં આંકલાવ પંથકમાં ગાજવીજ સાથે બારે વરસાદ પડયો હતો. તેમજ આણંદ તાલુકામાં 15 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરમાં કાપેલ તમાકુ અને ઘંઉના પાક પલડી જતાં ભારે નુકશાન થયું છે.
આણંદ તાલુકાના મેઘવા(ગાના) ગામે 150 વીંઘા જમીનમાં તમાકુના પાકને નુકશના થતાં 30 ખેડૂતોને આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જિલ્લામાં અંદાજે 1200 વીંઘા જમીનાં તમાકુ અને ઘઉંના પાકને નુકશાનની ભીતી સેવાઇ રહી છે. આંકલાવ તાલુકમાં ગાજવીજ સાથે માવઠું થયું હતું. બે જગ્યાએ વીજળી પડી હતી. જેમાં એક વૃક્ષ પર વીજળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.