તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવરકુંડલામા ધાેબી શેરીમા રહેતા નિલાેફરબેન સાેહિલભાઇ પઠાણ (ઉ.વ.21) નામની મહિલાઅે પાેલીસમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે, તેના લગ્ન જીવન દરમિયાન તેના પતિ સાેહિલ તેમજ તસ્લીમબેન મન્સુરભાઇઅે ઘરકામ બાબતે અવારનવાર શારિરીક માનસિક દુખત્રાસ અાપ્યાે હતાે. અા ઉપરાંત તુ કરિયાવરમા કંઇ લાવી નહી કહી મુંઢમાર મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ તને કંઇ કામ અાવડતુ નથી કહી દુખત્રાસ ગુજાર્યાે હતાે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.