તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લામા અપમૃત્યુની જુદીજુદી બે ઘટનામા બે વ્યકિત માેતને ભેટી હતી. અમરેલીના નાના માચીયાળામા વિજશાેક લાગતા યુવકનુ માેત થયુ હતુ. જયારે કુંકાવાવના રામપુરમા ઝેરી દવા પીધેલ યુવકનુ પડી જતા માેત નિપજયું હતુ. અપમૃત્યુની પ્રથમ ઘટના અમરેલીના નાના માચીયાળામા બની હતી. અહી રહેતા અશાેકભાઇ નાથાભાઇ માલવીયા (ઉ.વ.43) નામનાે યુવક વાડીઅે અાવેલ અાેરડીમા ઇલેકટ્રીક માેટર ચાલુ કરવા જતા તેને વિજશાેક લાગતા માેત નિપજયું હતુ.
બનાવ અંગે સુરેશભાઇ પરબતભાઇ માલવીયાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ બી.અેચ.ચાૈહાણ ચલાવી રહ્યાં છે. જયારે અન્ય અેક ઘટનામા કુંકાવાવના રામપુરમા રહેતા ભરતભાઇ હકરાભાઇ ડિનડાેર (ઉ.વ.39) નામના યુવકે તા. 6/2ના રાેજ ઘાસમા નાખવાની ઝેરી દવા પીધી હતી. તેની અસરના કારણે અા યુવક સવારના સુમારે ગાેડાઉનમાથી બહાર નીકળી રહ્યાે હતાે ત્યારે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચતા તેનુ માેત નિપજયું હતુ. બનાવ અંગે લીલાબેન સાેમાભાઇ ડિનડાેરે વડીયા પાેલીસ મથકમા જાણ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.