તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢમા બાથરૂમમા ટાઇલ્સ લગાવવા મુદે પતિ પત્ની વચ્ચે ઝઘડાે થયા બાદ લાગી અાવતા પતિઅે વાડીઅે જઇ અાંબાના ઝાડ સાથે દાેરી બાંધી ગળાફાંસાે ખાઇ અાપઘાત કરી લીધાે હતાે. આ બનાવની પરિવારજનોમાં જાણ થતા શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
યુવકે અાપઘાત કરી લીધાની અા ઘટના સાવરકુંડલાના કૃષ્ણગઢમા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા બીપીનભાઇ બાબુભાઇ મુંજપરા (ઉ.વ.34) નામના યુવકે ગળાફાંસાે ખાઇ લીધાે હતાે. નવા મકાનનુ કામ ચાલુ હાેય બાથરૂમમા ટાઇલ્સ લગાવવા મુદે તા. 1/4ના રાેજ સાંજના સમયે પતિ પત્ની વચ્ચે બાેલાચાલી થઇ હતી. જેથી તેને મનમા લાગી અાવતા સવારે અાઠેક વાગ્યાથી દસ વાગ્યાના સુમારે પેાતાની વાડીઅે જઇ અાંબાના ઝાડ સાથે દાેરી બાંધી ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.
બનાવ અંગે બાબુભાઇ પ્રેમજીભાઇ મુંજપરાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ બી.કે.રાણા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. આમ, નજીવી બાબતે લાગી આવતા પતિએ આંબાના ઝાડ સાથે દોરી બાંધી અંતિમ શ્વાસ લીધા.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.