તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંદ્રા કચ્છના સમાધાેધાના ત્રણ યુવાનાેને પાેલીસ દ્વારા માર મારવાથી બે યુવકાેના માેત મુદે અાજરાેજ બાબરામા ચારણ ગઢવી સમાજ દ્વારા મામલતદારને અાવેદનપત્ર પાઠવી અા ઘટનાને વખાેડી જવાબદાર પાેલીસ અધિકારી અને કર્મચારી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી.
અખીલ ભારતીય ચારણ ગઢવી સમાજ દ્વારા બાબરા મામલતદારને પાઠવાયેલા અાવેદનમા જણાવાયું હતુ કે મુંદ્રા કચ્છ પાેલીસ દ્વારા સમાધાેધા ગામના ત્રણ યુવાનાેની ખાેટી રીતે ધરપકડ કરી તેમજ કાયદાે વ્યવસ્થા હાથમા લઇ ત્રણેય યુવાનાેને ઢાેર મારમાર્યાે હતાે. જેમા બે યુવકાેના માેત થયા હતા અને અેક યુવક ઘાયલ છે. અને હાલ સારવાર હેઠળ છે.
અામ પાેલીસ દ્વારા ન્યાય તંત્રને અવગણી અને સર્વસ્વની નિતી અપનાવી કાયદાે વ્યવસ્થાને હાથમા ઇલ કાેઇ પ્રકારની ફાેજદારી કાર્યવાહી કરવાને બદલે ઢાેરમાર મારવાની અા કરૂણ ઘટના બની છે. અાવેદનમા વધુમા જણાવાયું હતુ કે અાવા તમામ પાેલીસ અધિકારી કે કર્મચારી વિરૂધ્ધ તાકિદે કાર્યવાહી કરી તેમજ પાેલીસ દ્વારા પિડીત પરિવારાેને પણ કાેઇ જાતની ધમકીન અાપે અને પાેલીસ રક્ષણ અાપે તેવી માંગ કરાઇ હતી. તસવીર- રાજુ બસીયા
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.