તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરમગામ તાલુકાના શિયાલગામે અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ સહિત આગેવાનો કાર્યકરો દ્વારા શિયાલગામે ઘરે ઘરે ખેડૂતોને મળી વિપક્ષ દ્વારા કૃષિ કાયદા વિરુદ્ધ ફેલાવાતાં ભ્રમ બાબતે અવગત કરી નવા સુધારેલ કૃષિ કાયદા અંગે સમજ આપી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.