તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનના સાણંદ તાલુકા મધ્યસ્થ કાર્યાલયનું શહેરમાં સર્વોદય સોસાયટી ખાતે આવેલ એસ.આર.વી સ્કુલ ખાતે પ.પૂ સાધ્વજી સૂર્યાદેવીજી ગાયત્રી મંદિરના કર કમળો દ્વારા કાર્યલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અગ્રણીઓ, રાષ્ટ્રીય સ્વયં સેવક, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની, સ્વામી વિવેકાનંદ યુવા સમિતિ, કિસાન સંઘ, હિન્દૂ જાગરણ મંચ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ.પૂ. સાધ્વજી સુર્યાદેવજીએ આર્શિવચન આપી અભિયાનમાં તન મન ધનથી સહયોગ આપવા આહ્વાન કર્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.