તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પગપેસારો ન કરે તે માટે સેનેટાઈઝેશન પ્રક્રિયા ખુબ જરૂરી બની છે ત્યારે ગામડાઓના વિકાસમાં સાદ અગ્રેસર એવી અમદાવાદ ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે, એડીસી બેંક ડીરેક્ટર અમરસંગ ચૌહાણ સહીતના ડિરેકટરોને સાથે રાખીને ઉમદા નિર્ણય લઇ અમદાવાદ જિલ્લાના તમામ ગામોને બેંકના ખર્ચે સેનેટાઈઝ કરવાનો નિર્ધાર કર્યો છે જે અંતર્ગત સાણંદ તાલુકાના 72 ગામોને પણ લાભ મળશે. સાણંદ તાલુકાના 72 ગામોને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયાનો પ્રારંભ તાલુકાના સનાથલ ગામેથી એડીસી બેંક ડીરેક્ટર અમરસંગ ચૌહાણ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો .
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.