તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અશોક નગર સદગુરુ ધામ આશ્રમમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 મા કનકેશ્વરી દેવીજી સંચાલિત વૃદ્ધાશ્રમ વૃદ્ધોનું સન્માન કરવામાં આવ્યું હતું ધનતેરસ ના શુભ દિવસે પરમ પૂજ્ય મા કનકેશ્વરી દેવી એ અશોક નગર સદગુરુ ધામ આશ્રમ ના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી વૃધ્ધાશ્રમના વૃધ્ધોને સાલ ઓઢાડી મીઠાઈનું પૅકેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃદ્ધ માતાઓ અને અશોક નગર ગામ ની વૃદ્ધ વિધવા મહિલાઓને સાડી અને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.