તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલમાં દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનના લીધે મોટા ભાગના તમામ મંદિરો બંધ છે. અને જે તે મંદિરના સત્તાવાળાઓ દ્વારા જ સવાર સાંજની આરતી કરવામાં આવે છે. ત્યારે પાટડી સ્વામિનારાયણ સંપ્રદાયના અૈતિહાસીક વર્ણીન્દ્રધામમાં સંતો દ્વારા નીલકંઠ ભગવાનનો અનોખો શણગાર કરી ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.