તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુમકુમ સ્વામિનારાયણ મંદિર મણિનગર દ્વારા ઓનલાઈન સત્સંગ સભા આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં યોજાઈ હતી. જે પ્રસંગે પ્રેમવત્સદાસ સ્વામીએ ભક્તોને માસ્ક પહેરો અને સુરક્ષિત રહો વિષય પર પ્રવચન આપ્યું હતું અને આશીર્વચન પાઠવ્યા હતા.
સાધુ પ્રેમવત્સદાસજીએ કહ્યું હતું કે, માણસને મૃત્યુનો ભય હોય છે પરંતુ મૃત્યુ ના આવે તેની માટે રાખવી પડતી સાવધાની રાખતા નહીં હોવાથી ગંભીર બીમારીમાં ફસાય છે. તેથી પૂર આવ્યા પહેલાં જ પાળ બાંધવી જોઈએ. કોરોના વાઈરસથી બચવા વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરવું જોઈએ. ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા કેટલાય સમયથી હાલ માસ્ક જ વેક્સિન છે તેનું અભિયાન લોકોને જાગૃત કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે તે ખૂબ જ સરાહનીય છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.