તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સત્વ ઈવેન્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે મરીઝની યાદમાં ‘એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ’ ટાઈટલ પર એક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં પ્રહર -સંપદા વોરા અને સાથી કલાકારોએ સંગીત પ્રસ્તુતિ કરી હતી. મરીઝની ગઝલો વિશે અશોક ચાવડા કહ્યું કે, ‘દુનિયા સાથેનો સંઘર્ષ મથામણ મરીઝની ગઝલોમાં સુપેરે અભિવ્યક્ત થયાં છે. તેમના સર્જનમાં ભાષાની સાદગી એ તેમનું જમાપાસું છે. કાર્યક્રમના સંચાલક સાગર શાહે કહ્યું કે, ‘પ્રેમનું દર્દ અને ઈશ્વર અંગેનો વ્યંગ મરીઝની ગઝલના મુખ્ય વિષયો છે. શરાબની લતમાં મરીઝ મીણબત્તીની જેમ ઓગળતા રહ્યા અને એમની શાયરી આપણને રોશન કરતી રહી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.