તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોટ વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દેવાયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 16 એપ્રિલથી પોલીસ કમિશનર આશિષ ભાટિયાની સાથે મદદમાં સીઆઈડી ક્રાઇમના વડા ડો. સમશેરસિંઘને અમદાવાદમાં મૂકવામાં આવ્યા હતા. જોકે શનિવારથી સમશેરસિંઘને અમદાવાદની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આથી હવે તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે કામ કરશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.