તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી, હજુપણ કોરોનાના નિયમોની જાળવણી કરવી આવશ્યક હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 16મીઓ યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ મોકુફ રાખ્યો છે.
મુખ્યમંત્રીએ કોરોનાના સંક્રમણકાળમાં સૌ નાગરિકોને તહેવારો દરમિયાન કોરોનાના માર્ગદર્શિકાનું પાલન કરીને ઉજવણી કરવાની અપીલ કરી છે. સોશીયલ ડીસ્ટન્સનો ભંગ થાય નહીં, માસ્ક પહેરવાનું ભૂલાય નહીં તે બાબતે કાળજી લેવાની અપીલ કરી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.