તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શાહીબાગમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી અને નૂતનવર્ષના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહંત સ્વામીની પ્રતિકૃતિ દર્શાવતી વિશાળ રંગોળી પૂરવામાં આવી હતી અને ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.