તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મિર્ઝાપુરમાં આવેલા કોન્ફ્લિક્ટોરિયમને ન્યુયોર્કના વેરા લિસ્ટ સેન્ટર ફોર આર્ટ એન્ડ કલ્ચરનો 2020-22 માટે ‘ધ ઝેન લોમ્બાર્ડ પ્રાઈઝ ફોર આર્ટ એન્ડ સોશ્યલ જસ્ટિસ’ એવોર્ડ મળ્યો છે અવની સેઠી 2021માં ન્યુયોર્ક જશે અને ત્યાં કોન્ફ્લિક્ટોરિયમ વતી આર્ટ ઈન્સ્ટોલેશન રજુ કરશે. 2013થી મીર્ઝાપુરમાં ફાઉન્ડર અવનિ સેઠીએ કળા માધ્યમથી નકારાત્મકતાને દૂર કરવા કોન્ફ્લિક્ટોરીયમ શરૂ કર્યું હતું. જ્યાં દેશ-વિદેશના આર્ટિસ્ટે એક્ઝિબિશન અને પરફોર્મન્સ આપ્યું છે.
કોન્ફ્લિક્ટ ટાળો નહીં તે અંગે વાત કરવી જરૂરી
આપણે કોન્ફ્લિક્ટ હોય ત્યાં નથી જતાં. કેમ કે ટેન્શન જેવું લાગે છે. જો કે હું માનું છું કે આપણે તેની વાત કરવી જોઈએ. અને તેની વાતથી જ આ ટેન્શન હળવું થતું હોય છે.-અવનિ સેઠી,ફાઉન્ડર,કોન્ફ્લિક્ટોરિયમ,મીર્ઝાપુર
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.