તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેમનગર ગુરુકુળ ખાતે શનિવારે ભગવાનને 501 કિલોની 200 વિવિધ પ્રકારની વાનગીનો અન્નકૂટ ધરાવાયો હતો. કોરોનાને કારણે આ વખતે માત્ર સંતોએ જ ભોગ તૈયાર કર્યો હતો. દર્શનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હતું. એસજીવીપીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ કોરોનાથી બચવા માસ્ક પહેરવાનો મેસેજ આપવા અન્નકૂટની આગળ 10 ફૂટનું માસ્ક પણ બનાવડાવ્યું હતંુ. અન્નકૂટ તૈયાર કરવામાં 3 કલાક લાગ્યા હતા.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.