તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આયુર્વેદ, હોમિયોપથી વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે સીટ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે.
પ્રવેશ કમિટી તરફથી જાહેર કરવામાં આવેલા પ્રવેશ મેરિટ અંતર્ગત ઓલ ઇન્ડિયા ક્વોટાની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની 15 ટકા સીટોના મેરિટ લિસ્ટમાં 238 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જ્યારે આયુર્વેદ અને હોમિયોપથીની સ્ટેટ ક્વોટાની બેઠકો માટેના મેરિટ લિસ્ટમાં 618 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.