તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં મ્યુનિ. સંચાલિત તમામ બગીચાને લોકડાઉન દરમ્યાન બંધ રાખ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સવાર-સાંજ, બે- બે કલાક માટે ખુલ્લા રાખવામાં આવે છે. આ સમય મર્યાદામાં બીજા બે કલાકનો ઉમેરો કરવામાં આવ્યો છે. શહેરના બગીચા છેલ્લા લાંબા સમયથી માત્ર સવાર સાંજ બે- બે કલાક જ ખુલ્લા રાખવામાં આવતાં હતા. કોરોનાના કેસ ઘટતાં મ્યુનિ. કમિશનરે સવારે 6.30 થી 9.30 વાગ્યા સુધી અને સાંજે 6થી 9 વાગ્યા સુધી બગીચા ખુલ્લા રહેશે.
અગાઉ બગીચા સવારે 7થી 9 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવતા હતા. કોરોનાનું સંક્રમણ વધતાં જાહેર બગીચાના સમયમાં કાપ મૂકવામાં આવ્યો હતો. જો કે, હવે શહેરમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ફરી સમય વધારવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.