તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પબ્લિક રિલેશન સોસાયટી ઑફ ઇન્ડિયા (પીએસ. આર. આઇ)ના અમદાવાદ ચેપ્ટરની યજમાનીમાં નેશનલ વર્ચ્યુઅલ કૉન્ફરન્સ યોજવામાં આવી. આ વર્ષે અમદાવાદ ચેપ્ટરની યજમાનીમાં આ કૉન્ફરન્સ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. કોરોના મહામારીના સમયમાં આ વર્ષે આ કૉન્ફરન્સની થીમ ‘ધ ઇમર્જિંગ ન્યૂ વર્લ્ડ પોસ્ટ કોવિડ-19 પબ્લિક રિલેશન ઇન એક્શન’ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાએ નવી શિક્ષણ નીતિના કેટલાક મહત્વના પાસાઓ પર પણ વાત કરી હતી. આ કૉન્ફરન્સમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમા ચેરમેન એસ. એમ. વૈદ્ય પણ હાજર રહ્યાં હતાં.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.