તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પિરાણા પીપળજ રોડ પર સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમિકલ બ્લાસ્ટ મામલે સોમવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ હતી. જેમાં ટ્રિબ્યુનલ સમક્ષ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 15 લાખ તથા ઇજાગ્રસ્તોને 5 લાખ આપવાની માગણી કરાઈ હતી.
જેના પગલે ટ્રિબ્યુનલે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી. આ કમિટી વળતરની માગની સમીક્ષા કરી એનજીટીને સૂચન કરશે. ત્યાર બાદ વળતર અંગે એનજીટી આદેશ કરશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.