તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના યાત્રાધામોમાં પ્રવાસીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી કરવા અને સ્થાનિક રોજગારી તથા સ્થાનિક કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી પ્રસાદ યોજનામાં ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અગાઉ ગુજરાતના સોમનાથ અને દ્વારકા મંદિરને પ્રસાદ યોજના હેઠળ સમાવાયા હતા હવે ત્રીજું મંદિર આ યોજના હેઠળ આવ્યું છે. કેન્દ્ર સરકારે અગાઉ દેશભરના કુલ 41 યાત્રાધામોને સમાવાયા હતા હવે નવા પાંચ તીર્થસ્થાનો પણ આ યોજના હેઠળ આવરી લેવાની કરાયેલી જાહેરાતમાં અંબાજી મંદિરનો પણ સમાવેશ થયો છે. અંબાજી મંદિરને તાજેતરમાં જ શ્રેષ્ઠ યાત્રિક સુવિધાઓ માટે આઇએસઓ 9001 સર્ટિફિકેટ મળ્યું છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.