તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ચૂંટણી પંચની આચારસંહિતા મુજબ મતદાનના 48 કલાક પહેલાથી પ્રચાર બંધ કરવાનો રહે છે, જેથી મનપા વિસ્તારમાં જાહેર સભા કે રોડ શો થઈ શકશે નહીં. મતદારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, સોસાયટીઓમાં મતદારો સાથે મીટિંગ કરી શકશે. વાહનો પર લાઉડ સ્પીકર લગાવીને પણ પ્રચાર થઈ શકશે નહીં.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.