તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાયણ નિમિત્તે રાજ્ય સરકારે રાજ્યના 69.42 એનએફએસએ અંત્યોદય પરિવારોના 3.37 કરોડ નાગરિકોને 1 કિલો ચણા વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.
બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 8.11 લાખ અંત્યોદ કાર્ડધારકો તેમજ 61.31 લાખ અગ્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને આ લાભ મળશે. આગામી ફેબ્રુઆરી માસમાં નિયમિત અનાજ વિતરણની સાથે વધારાના એક કિલો ચણાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો જેવા ઉત્પાદનોની ખરીદી કરાશે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.