તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં લોકડાઉન દરમિયાન ફસાયેલા બિહારી લોકો માટે ખાસ ટ્રેનની મંજુરી મળી છે. જે બુધવારની બપોરે નડિયાદથી ઉપડશે. જેમાં દોઢ હજાર જેટલા મુસાફરોને તેમના વતન મોકલવામાં આવશે. આ માટે તમામ તાલુકા મથકોએ નોંધણી કરાવેલા શ્રમિકોનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે. ખેડા તાલુકાના ગામોમાં કંપનીઓ ઇંટો ભઠ્ઠામાં કામ કરતા 550 જેટલા કામદારો પરપ્રાંતિય મજૂરોને બિહાર ખાતે ટ્રેન મારફતે મોકલી અપાશે. બિહાર જવા માટેના પરપ્રાંતિય લોકોનું અગાઉં ખેડા મામલતદાર કચેરી ખાતે લોકોનું રજિસ્ટ્રેશન કરાયું હતું. ખેડા તાલુકામાં રહેતા બિહારના લોકોની યાદી તૈયાર કરી દેવાઈ છે. 18 જેટલી એસટી બસમાં તેમને નડીઆદ મોકલી આપ્યા હતાં.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.