તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોલવડા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા શહેરમાં નિયમિત રીતે અખબારનું વિતરણ કરતાં વિતરક બંધુઓને આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરાયું હતું. વાયરસના હાહાકાર વચ્ચે પણ સેકટર-22 ડેપો ખાતેથી અખબારનું વિતરણ ગાંધીનગર ન્યૂઝ પેપર સપ્લાય એસોશિએશન દ્વારા કરાઇ રહ્યું છે. સે-14 થી 30, કોલવડા, પેથાપુર, રાંધેજા, પીપળજ, ચિલોડા, પાલજ, આલમપુર અને પાસેના ગામમાંથી અખબારનું વિતરણ કરાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.