તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીના તહેવારોમાં મોટાભાગના ઘરોમાં મા લક્ષ્મીજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. રંગોળી ધાર્મિક-સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક રહી છે. દિવાળી પ્રસંગે જો રંગોળી ન હોય તો તહેવારની ચમક ફીકી પડી જાય છે. ઠેર-ઠેર ઘરની બહાર રંગબેરંગી રંગોળી સજાવવામાં આવેલી રંગોળીથી અનોખી ચમક આવે છે. દિવાળી ધનતેરસની ઉજવણી પ્રસંગે વહેલાલની ગૃહિણીએ રંગોળી પુરી દિવાળી ધનતેરસની ઉજવણીનો આંનદ લૂંટી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.