તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીજકર્મીઓ ફિલ્ડમાં પ્રજાની વચ્ચે જઇ ફરજ નીભાવતા હોય છે અને આથી તેઓને સામાજીક સંક્રમણની સંભાવના વધુ હોય છે. આથી બારેજા યુજીવીસીએલ ના કર્મીઓનો સમયાંતરે એક,બે,ત્રણ માસના અંતરે કોરોના ટેસ્ટ કરાતા હોય છે. બારેજા યુજીવીસીએલ ના 32 કર્મીઓનો કોરોના ટેસ્ટ ગુરુવારે કરવામાં આવ્યો હતો.તમામ કર્મીઓના ટેસ્ટ નેગેટિવ આવતા યુજીવીસીએલ તેમજ કર્મીઓએ હાશકારો અનુભવ્યો હતો.અહીં ઉલ્લેખનિય છે કે બારેજા,અસલાલી,જેતલપુરમાં અવારનવાર કોરોના કેસ આવે છે તેને ધ્યાનમાં લઈ વીજ કર્મીઓની સલામતી ખાતર અવારનવાર ટેસ્ટ કરવામાં આવે છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.