તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. એક માત્ર ખંભાતને બાદ કરતાં તમામ તાલુકા કોરોના મુકત બન્યા છે.જો કે અત્યાર સુધીમાં જિલ્લામાં 71 દર્દીઓએ કોરોના સામે જીત મેળવીને સ્વસ્થ થયા છે. જો કે સોમવારે 17 દર્દીઓ સ્વસ્થ થયા હતા. પરંતુ કેટલાંક દર્દી કોવોરોન્ટાઇન સેન્ટરમાં જવાની ના પાડી હતી. કરમસદ હોસ્પિટલમાં સારવરા લઇ રહેલા 5 દર્દીઓ સંમતિ આપતા તેઓને મંગળવારના રોજ રજા આપવામાં આવી છે.આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 84 દર્દી નોંધાયા હતા.તેમાંથી 7 દર્દી કોરોના મોત નિપજયા છે.જયારે એક દર્દીનું મોત નોન કોરોનામાં મોત નિપજયું હતું. જયારે 71 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં માત્ર 5 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.