ઉનાળાની ગરમીમાં લોકો કંઇ પણ ખાવા કરતાં ઠંડાં-પીણાંનું વધુ સેવન કરતા હોય છે. ઉનાળામાં લગ્નની સીઝન ચાલી રહી હોઈ, લોકો કંઇ પણ સમજ્યા કે વિચાર્યા વગર ખાઈ લેતા હોય છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી ઉનાળાની ઋતુમાં લગ્નમાં જવાનું થાય, તો સમજી-વિચારીને જ ખાઓ.
તમારી સાથે આવું જરૂર થતું હશે
ઉનાળામાં લગ્નમાં વધુ પડતું ખાવાથી શું થાય છે, બીજાના કહેવા પર કેવી રીતે વધુ પડતું ભોજન ન ખાવું જોઈએ. ડાયટિશિયન અંજુ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, લગ્નના દિવસે વર-કન્યાએ શું અને કેવી રીતે ખાવું અને પીવું જોઈએ?
જો લગ્નમાં જમવામાં કોઈ બેદરકારી રાખશો તો આ બીમારી થઇ શકે છે
આ તકલીફ ફક્ત લગ્નમાં આવનારા મહેમાનોને જ નથી થતી પરંતુ દુલ્હા-દુલ્હન સાથે પણ થઇ શકે છે. દુલ્હા-દુલ્હનને પણ લગ્નનાં દિવસે તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો લગ્નમાં તબિયત ખરાબ થઇ જાય તો શું કરવું જોઈએ?
જો આ સમસ્યા વધુ હોય તો ડોક્ટરની સલાહ લો.
જો લગ્નમાં નોન વેજ હોય અને વધુ ખાઈ લીધું હોય તો...
જમ્યા બાદ સ્વીટ ખાતાં પહેલાં આ વાતનું રાખો ધ્યાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.