તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિન્દુ ધર્મમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીનો વિશેષ તહેવાર ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં ઉજવવામાં આવતાં હોળીના તહેવારને સૌરાષ્ટ્રમાં હુતાશની કહેવામાં આવે છે. વૈષ્ણવ અને શિવપંથમાં પણ હોળીના તહેવારની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. જેની પૌરાણિક કથાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. પ્રસ્તુત વીડિયોમાં હોળી ઉજવવા પાછળનું શાસ્ત્રીય મહાત્મ્ય શું છે તે શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત દ્વારા જણાવવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.