46% ભારતીય યુવાનો પીડાય છે એકલતાથી:શું AI ગર્લફ્રેન્ડ છે આ સમસ્યાનો ઉકેલ, વર્ચ્યુઅલ અવતારથી લખપતિ બની એક ઈન્ફ્લુએન્સર

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

800 કરોડથી પણ વધુની પોપ્યુલેશનવાળી આ દુનિયામાં પણ કેટલાય લોકો એકલા છે. પરંતુ આ એકલતાના ઈલાજનો દાવો કરે છે કેરિન-AI, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર કેરિન મારઝૂરીનો વર્ચ્યુઅલ અવતાર.

જાણવું જરૂરી છે, કોણ છે કેરિન-AI? શું એકલાપણું એટલી મોટી સમસ્યા બની ચૂક્યું છે? જેની માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે. ઉપર આપવામાં આવેલા ફોટો પર ક્લિક કરો અને જોવો વીડિયો...