નોકરિયાત વર્ગ હોય કે ધંધાદારી, તહેવાર નજીક આવતાં જ રજાઓની ખુશી જોવા મળે છે અને નોકરી કરનારા તો સપ્તાહિક રજાની પણ રાહ જોતા હોય છે, પણ શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ આવ્યો કે ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આપણી જેમ રજા મળે છે કે નહીં? આપણને એવું લાગે છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તો જ્યારે ઈચ્છે ત્યારે રજા લઈ શકે, પણ એવું નથી. તમે એવું પણ સાંભળ્યુ હશે કે PM મોદીએ પોતાનું પદ સંભાળ્યા પછી અત્યારસુધી ક્યારેય રજા નથી લીધી. ત્યારે શું PM અને રાષ્ટ્રપતિને રજા મળે છે અને જો મળે છે તો એટલા સમય માટે તેમની જગ્યાએ દેશ કોણ સંભાળે છે. સમજવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.