જીવનમાં સુખ-શાંતિ જોઈતી હોય તો ઘર-પરિવાર, વ્યક્તિગત, સામાજિક અને આર્થિક ક્ષેત્રે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. સંતુલન વિના જીવનમાં કશું જ ગોઠવી શકાતું નથી. જે લોકો બધું એડજસ્ટ કરી લે છે, તેમના જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.