આપણે જો કોઇ કામમાં વારંવાર અસફળ થઇએ છીએ તો નિરાશા વધવા લાગે છે, પરંતુ આપણે નિરાશ ન થવું જોઇએ. નિષ્ફળતા પછી નિરાશ ન થવું એ સફળતાની ચાવી છે. આશા વ્યક્તિને સિદ્ધિ તરફ દોરી જાય છે. આશાવાદી વ્યક્તિ માટે કોઈ કામ મુશ્કેલ નથી.
આવા જ બીજા સુવિચારો વાંચો..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.