આપણી પાસે અઢળક સંપત્તિ હોય છ પરંતુ મન શાંત ન હોય તો સુખસુવિધાની બધી જ વસ્તુ વ્યર્થ સાબિત થાય છે. લોભ, ઈચ્છાઓ, ઈર્ષ્યા, ક્રોધ અને અભિમાન એ પાંચ બુરાઈઓ એવી છે જે વ્યક્તિનું જીવન બરબાદ કરી શકે છે. આ દુષણો તમારામાં હોય તો તમારે જલ્દી જ છોડી દેવા જોઈએ.
આવા જ બીજા સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.