જીવનની એક-એક ક્ષણ ખૂબ જ મૂલ્યવાન હોય છે.તેથી જ આપણે ચિંતા કરવામાં અને નિરાશ થવામાં સમય બગાડવો જોઈએ નહીં. સફળતા અને નિષ્ફળતા તો આવતા જ રહે છે. હંમેશા સકારાત્મક બનો. જો તમે કોઈ કામમાં નિષ્ફળ થાવ છો, તો તેમાંથી શીખો અને ફરીથી પ્રયાસ કરો, તમને ચોક્કસપણે સફળતા મળશે.
આવા જ બીજા સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.