મુશ્કેલ કામ પણ પુરા થઇ શકે છે જો ઉત્સાહ જળવાઈ રહે તો. સખત મહેનત, સકારાત્મક વિચાર અને ઉત્સાહ રહેશે તો પ્રતિકૂળ સમયમાં પણ નિરાશ નહીં થઈએ અને આગળ વધતા રહીશું. જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ, ત્યારે આપણે તે પણ ઉત્સાહથી સ્વીકારવું જોઈએ અને તેમાંથી શીખીને ફરીથી પ્રયાસ કરવો જોઈએ.
આવો જાણીએ બીજા સુવિચાર....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.