તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીડિયો ડેસ્કઃ દિવાળી મહાપર્વનો અતિ મહત્વનો દિવસ એટલે કે "દિવાળી". આ દિવસને શારદા પૂજન-ચોપડા પૂજનના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપારીઓમાં ચોપડા
પૂજનનું મહત્ત્વ અનન્ય હોય છે. તેવી માન્યતા છે કે ચોપડા પૂજન કરવાથી ધંધામાં બરકત રહે છે અને ગુજરાતી લોકો માટે આ વર્ષનો છેલ્લો દિવસ હોવાથી માતાજી આગળ નવું વર્ષ
સારું જાય તેની વિશેષ પ્રાર્થના પણ કરતા હોય છે. પ્રસ્તૃત વિડીયોમાં કેવી રીતે સંક્ષિપ્તમાં ચોપડા પૂજન કરી શકાય તે જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત દ્વારા
જણાવવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.