સોમવાર, 9 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- તમારી લોકપ્રિયતા ચરમ પર રહેશે અને તમારો પ્રભાવ અન્ય લોકો ઉપર રહેશે. જો તમે અધિકારીઓ સાથે વિવાદ કરવાથી બચશો તો વ્યાવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો.
શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- આજે યોજનાઓને પૂર્ણ રૂતે શરૂ કરી શકાય છે અને તે તમને લાભદાયક પરિણામ પણ આપી શકે છે. નોકરિયાત જાતક કાર્યસ્થળે પોતાના કાર્ય અને કર્તવ્યનિષ્ઠા માટે યોગ્ય પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કરી શકે છે.
શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- તમારી કોશિશ પળ આપશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમે એક નવી પાર્ટનરશિપ કે એસોસિએશનમાં પ્રવેશ કરી શકો છો. તમારી સામાજિક સીમા વધશે અને તમે થોડાં મહત્ત્વૂપર્ણ કનેક્શન સ્થાપિત કરી શકશો.
શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- આજે તમારી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. વ્યાવસાયિક સંદર્ભમાં મહત્ત્વકાંક્ષી યોજનાઓ શરૂ કરી શકાય છે. જો તમે ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા ઇચ્છો છો તો તમે નિરાશ થશો નહીં.
શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- તમને અધિકારીઓથી પૂર્ણ સહયોગ મળશે અને તમારી આવક, વેપાર અને અન્ય ઉપક્રમોથી વધશે. જો તમે નોકરિયાત છો તો તમે એક આવક વૃદ્ધિ કે પ્રમોશન પ્રાપ્ત કરી શકો છો.
શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- સાહિત્ય, કળા, લેખન, સંગીત, ફિલ્મો કે રમત જેવા રચનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલાં લોકોને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક મળશે અને આકર્ષક સોદા હાથ લાગી શકે છે.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- આસમાની
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- આજે તમારા સહકર્મી સમૂહના મધ્ય તમારી લોકપ્રિયતામાં વધારો શક્ય છે. વ્યાવસાયિક રીતે દરેક વસ્તુઓ યોગ્ય રહેશે અને તમને સારી પ્રગતિ પ્રાપ્ત થશે.
શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો
શુભ રંગઃ- ક્રીમ
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- નોકરિયાત જાતકો માટે સમય અનુકૂળ નથી. અજ્ઞાત સાથે વ્યવસાય કરતી સમયે સાવધાન રહો. તમારા કામને પોતાના પરિવારના સમય વચ્ચે વિઘ્ન બનવા દેશો નહીં.
શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- કથ્થઈ
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- વ્યાવસાયિક સંદર્ભમાં આશાવાદી દૃષ્ટિકોણ સાથે કાર્યસ્થળે તમે ખૂબ જ ઊર્જાવાન રહેશો. તમે તમારા વ્યવહારમાં વધારે સફળ થશો અને ગ્રાહકો સાથે સ્થાયી સંબંધ બનાવશો.
શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરવો
શુભ અંકઃ- ગ્રે
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.