ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથએ પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
નવા અનુભવ જીવનદાયી આધાર બની શકે છે. કામ બદલવાનું ઇચ્છો છો તો બદલી શકો છો.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના પાંચ લાડવા ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
તમારા ઉત્સાહને યોગ્ય દિશા આપો, ભટકવા દેશો નહીં, તમારું ધ્યાન બાકી રહેલાં કામને પૂર્ણ કરવામાં વધારે રહેશે.
શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
સજાવટનો સામાન વેચતા કારોબારીઓ માટે પરિસ્થિતિ વધારે અનુકૂળ રહી શકે છે. આપેલું ધન પાછું આવવામાં મુશ્કેલી રહેશે.
શું કરવુંઃ- શ્રી હનુમત સ્તવનનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
પરિવારનું વાતાવરણ સુખદ રહી શકે છે. તમારી ભાવનાઓને દરેક સામે પ્રકટ ન કરો.
શું કરવુંઃ- ભીષ્મસ્તૃતિનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિદેશી સ્ત્રોતથી લાભ મળી શકે છે. સ્થાન પરિવર્તન કે તેને લગતી ગતિવિધિ શક્ય છે. કમરનો દુખાવો રહી શકે છે.
શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
લાભની સ્થિતિ બની શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ મામલો પક્ષમાં આવી શકે છે. વાસી ભોજનથી બચવું.
શું કરવુંઃ- શિવલિંગનો મીઠા દૂધથી અભિષેક કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
વારસાગત કાર્યો કરનાર લોકોને સારો અવસર મળી શકે છે. ધનને લગતો મામલો ખાસ ધ્યાન ખેંચી શકે છે.
શું કરવુંઃ- ગાયને રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
વિરાસતની રાજનીતિ કરનાર લોકોને વધારે અનુકૂળતા શક્ય છે. રોમાન્સનો અવસર મળી શકે છે.
શું કરવુંઃ- કૂતરાને જલેબી ખવડાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
લગ્ન થવાના બાકી હોય તો આ દિશામાં પ્રગતિ થઇ શકે છે. સગાઈ નથી થઇ તો થઇ શકે છે. મોસાળ પક્ષ સાથે સંબંધ સુધરશે.
શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.