ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 5
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
લઘુ ઉદ્યોગના માલિકોને કાર્યનો વિસ્તાર કરવાની તક મળી શકે છે. ખાનદાની કામમાં લાભ મેળવવા માટે તક મળી શકે છે. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.
શું કરવુંઃ- પિતૃઓના નામથી ભૈરવ મંદિરમાં આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
સોપારી વ્યવસાય સારો લાભ કમાઇ શકે છે. સેમી આઉટડોર રમતના ખેલાડીઓને સન્માન મળી શકે છે. વિદેશી કંપનીમાં નોકરી મેળવવામાં સફળતા મળી શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને કંકુનું તિલક કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
સાંસ્કૃતિક સંસ્થાને વધારે અનુકૂળતા રહી શકે છે. આજે કોઈ ખાસ વ્યક્તિની કૃપા મળી શકે છે. ઉત્સાહ વધારે રહી શકે છે.
શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
મેડિકલ કરિયર કાઉન્સરલો માટે પુરસ્કાર મેળવવાની તક મળી શકે છે. કોઈ પુરૂષ અંકના વ્યક્તિ સાથે પાર્ટનરશિપમાં કામ લાભ આપી શકે છે. બ્લડ પ્રેશર ચિંતા કરાવી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને ચોલા ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ખેલ-સામગ્રીના વેપારીઓ લાભ કમાઇ શકે છે. તમારી હેઠળ કામ કરનાર લોકોના મામલે સહજતા રાખો. આંખને લગતી સમસ્યા રહી શકે છે.
શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ખાનદાની ફાયનાન્સરો માટે સાવધાન રહીને કામ કરવાનો સમય છે. વૈચારિક વિવાદની સ્થિતિ બની શકે છે. કોઈપણ વિષય ઉપર અંતિમ નિર્ણય ઉપર પહોંચતા પહેલાં એકવાર વિચાર કરી લેવો.
શું કરવુંઃ- પાણીમાં ગોળ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
વિશિષ્ય વ્યક્તિઓના અંગત સહાયક તરીકે કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે. એસિડિટીની સમસ્યા રહી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળા તલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
કામ-ધંધામાં બધું જ વિખરાયેલું અનુભવ થઈ શકે છે. હાર્ટ સર્જરી કરાવી રાખી છે તો તેને લઇને સહેજપણ અસાવધાની રાખશો નહીં. માનસિક તણાવ રહી શકે છે.
શું કરવુંઃ- પાણીમાં જળ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
પ્રેસ-ફોટોગ્રાફરોને કામનો મોટો અવસર મળી શકે છે. મરચાના કારોબારીઓને દૂરની યાત્રા થઈ શકે છે. પરિવારના કોઈ ખાસ આયોજન માટે ખાસ ખરીદી કરી શકો છો.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.