ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 5ની અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 2-7 સથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
શેર બજારમાં છેલ્લાં રોકાણને યોગ્ય રીતે સંભાળશો તો સારો લાભ મળી શકે છે. એકબીજાના સંબંધોને લઇને જરૂરી સાવધાની જાળવવી.
શું કરવુંઃ- શિવ પંચાક્ષરસ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
રૂટિનથી અલગ કોઇ કાર્ય કરો, સફળતાની ટકાવારી વધારે રહી શકે છે. શારીરિક ગતિવિધિમાં શિથિલતા રહેશે.
શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ઇલેક્ટ્રોનિક્સ અને સિવિલના એન્જીનિયરોને જોબને લગતાં મામલે લાભ થઇ શકે છે. જેમનો અવાજ નાકથી આવે છે, એવી મહિલા નર્સ ખાસ સાવધાની રાખે.
શું કરવુંઃ- પાણીમાં પીળા ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ટાયરના વેપારીઓએ કારોબારનો વિસ્તાર કરવો હોય તો આગળ વધે, સમય અનુકૂળ છે. સગાઈ/ લગ્નને લગતો નિર્ણય કરવો હોય તો આગળ ટાળી દો.
શું કરવુંઃ- અનાથને ભોજન કરાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
દિવસનો મધ્ય ભાગ વધારે લાભકારી રહી શકે છે. ઇન્ટર્નશિપ કરી રહેલાં ડોક્ટરોને વધારે અનુકૂળતા રહેશે. યાત્રા કરવી પડે તો કરી શકો છો, પરિણામ પોઝિટિવ રહી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં કાળા તલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
જોશમાં આવીને કોઇપણ ભાવનાત્મક નિર્ણય ન કરો. માનસિક અસ્થિરતાના કારણે કોઇ સારો અવસર ચૂકી ન જાવ તેનું વિશેષ ધ્યાન રાખવું.
શું કરવુંઃ- આરાધ્ય દેવને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
સાહિત્યકારો, પેઇન્ટરો, ચિત્રકારોને કોઇ ખાસ સૂચના મળી શકે છે. કોઇ સામાજિક મંચ ઉપર વિશેષ ભૂમિકા નિભાવી શકો છો.
શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
કોઇ ગોડ ફાધરના કારણે ઉન્નતિનો ખાસ અવસર હાથમાં આવી શકે છે. અનાજના વેપારીઓને વધારે અનુકૂળતા રહેશે. પિતૃદોષવાળા વિદેશ સેવાના અધિકારી કોઇ ખાસ યાત્રા પર જઇ શકે છે.
શું કરવુંઃ- ભેંસને ચાલો નાખો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
સિમેન્ટ કંપનીની એજન્સી/ડિલરશિપનું કામ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. કોપરિટ સેક્ટરના સી.ઈ.ઓના અધિકારીઓને પ્રમોશનનો લાભ મળી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબને સુકૂ સિંદૂર અને સાત્વિક વરક ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.