11 ઓગસ્ટનું અંક ભવિષ્ય:બુધવારનો દિવસ અંક 9ના જાતકો માટે શુભ રહેશે, આ લોકોએ સરસ્વતી દેવીને નાળાછડીની માળા પહેરાવવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ-9 દિવસનો અંકઃ-6 મહિનાનો અંકઃ-3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ. અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોઇ ખાસ વાત કે કામ અંગે આજે પત્ની પાસેથી સલાહ લેશો તો લાભમાં રહેશો. દીકરીના લગ્નની કે સગાઈની વાત ચાલી રહી છે તો અનુકૂળ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે તલના તેલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

હોસ્પિટલ ખોલવા માંગો છો તો યોજના બનાવી લો, અનુકૂળ સમય છે. મેડિકલ સ્ટોરના માલિકોનું કામ વધી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સી. એ. અને સી. એસ.ના હાથે મોટું કામ પૂર્ણ થઇ શકે છે. કોસ્મેટિક્સના કારોબારીઓને મોટો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- વાછરડાને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સુખી રહેવાનો સમય છે. કરિયર શરૂ થયું નથી તો આ અંગે અનુકૂળ સ્થિતિ રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

બોસના પદ ઉપર વિરાજમાન મહિલાઓને સફળતા મળી શકે છે. સ્ત્રી અંકના પુરૂષોને આગળ વધવાના અવસર મળશે.

શું કરવુંઃ- ગૌશાળામાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે અથવા તેનો રસ્તો મલી શકે છે. બી.બી.એ અને એમ.બી.એ સાથે જોડાયેલાં લોકોને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોર્ટમાં કોઇ કેસ ચાલી રહ્યો હશે તો અનુકૂળતા મળશે. દુર્ઘટનાને લઇને સાવધાન રહેવું.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તે જળ માથા ઉપર લગાવવું.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સ્વભાવમાં નિરાશા રહી શકે છે. માનસિક મુંજવણ દુઃખી કરી શકે છે. પરિવારના કોઇ વડલીને લઇને પરેશાની રહેશે.

શું કરવુંઃ- સિદ્ધ કુંજિકાસ્ત્રોતનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ન્યૂરો સમસ્યાના પીડિતોને ઇલાજમાં રાહત મળી શકે છે. ન્યૂરોના ડોક્ટરોને કોઇ ખાસ સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને નાળાછડીની માળા પહેરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો