મહાભારતમાં વિદુર અને ધૃતરાષ્ટ્રના સંવાદ, વિદુરે જીવનને સુખી અને સફળ બનાવવાના અનેક સૂત્ર જણાવ્યાં છે
મહાભારતમાં એક દિવસ રાજા ધૃતરાષ્ટ્ર ખૂબ જ ચિંતિત હતાં. પાંડવો અને કૌરવોની વચ્ચે તણાવ વધી રહ્યો હતો. જેના કારણે ધૃતરાષ્ટ્રે વિદુરને બોલાવ્યો. રાજાએ વિદુરને કહ્યું કે મારું મન ખૂબ જ અશાંત છે. ત્યારે વિદુરે ધૃતરાષ્ટ્રને જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવ્યાં હતાં. આ સંવાદને જ વિદુર નીતિના નામે ઓળખવામાં આવે છે.
જાણો વિદુર નીતિ શાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં જણાવેલી થોડી ખાસ નીતિઓ.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.