આજથી આસો મહિનાની નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવ દિવસનું મહાપર્વ 4 ઓક્ટોબર સુધી રહેશે. જોકે, નવરાત્રિમાં દેવી માતાના નવ સ્વરૂપોની ખાસ પૂજા કરવામાં આવે છે, પરંતુ કુંડળીને લગતા ગ્રહ દોષ દૂર કરવા માટે રાશિ પ્રમાણે ખાસ પૂજા પણ નવરાત્રિમાં કરી શકાય છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રાશિ પ્રમાણે દેવી પૂજા કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાયેલી રહે છે અને કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થાય છે.
જાણો નવરાત્રિમાં રાશિ પ્રમાણે કઈ રીતે કરી શકાય છે પૂજા....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.